મોરબી : મોરબીના ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા તા. ૨૨/૦૩/૨૦૨૦ ના રોજ રાખેલ ટ્રસ્ટી મંડળની મીટિંગ જનતા કર્ફ્યૂ જાહેરાત અન્વયે મોકૂફ રાખવામાં આવેલ છે. જેની જાહેર જનતાએ નોંધ લેવા ટ્રસ્ટીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે.
સાપકડામાં તલાટી-કમ-મંત્રી પી.સી.વણઝરીયાએ અનોખી રીતે ઉજવ્યો જન્મદિવસ
મોરબી : સાપકડા ગ્રામ પંચાયતનાં તલાટી-કમ-મંત્રી પી.સી.કણઝરીયાના 40માં જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણીના ભાગરૂપે સાપકડામાં...