મોરબી : વસંતબેન બળવંતભાઈ મારૂનું અવસાન, સોમવારે બેસણું

- text


મોરબી : લુહાર વસંતબેન બળવંતભાઈ મારૂ (ઉ.વ. 67), તે બળવંતભાઈ લવજીભાઈ મારૂના પત્ની, ગોપાલભાઈ અને ગુણવંતભાઈના ભાભી તેમજ અશ્વિનભાઈ, ધર્મેશભાઈ અને રંજનબેનના માતુશ્રીનું તા. 12/03/2020 ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 16/03/2020 સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે ઉમા હોલ, શ્યામ સોસાયટી સામે, પંચાસર રોડ ખાતે રાખવામાં આવેલ છે. પિયરપક્ષનું બેસણું સાથે રાખેલ છે.

- text