મોરબી : ASIને નિવૃત્તિ વેળાએ માનભેર વિદાય અપાઈ

- text


મોરબી : મોરબી પોલીસ ASIની નિવૃત્તિ વેળાએ માનભેર વિદાય આપવામાં આવી હતી.

- text

મોરબી પોલીસ એ.એસ.આઈ. સોમાભાઈ લા‌ખાભાઈ ઝાપડીયા ગત તા. ર૯/૦૨/૨૦૨૦ના રોજ નિવૃત થતાં હોવાથી પોલીસ હેડ કવાર્ટર ખાતે તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. તેમજ તેમણે નિષ્ઠાપૂર્વક કરેલી કામગીરી માટે બિરદાવવામાં હતા. આ તકે સોમાભાઈને તેમના સાથી કર્મચારીઓ દ્વારા નિવૃત જીવન આનંદમય બને અને ઈશ્વર તેમને દીર્ધાયુ બને, તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

- text