જેપુર ગામમાં 28મીએ ગૌશાળાના લાભાર્થે રામામંડળ

- text


મોરબી : જેપુર ગામમાં આગામી તા. 28 જાન્યુઆરીના રોજ રાત્રે 8-30 કલાકે નેકનામના પ્રખ્યાત રામદેવ ગૌસેવા રામામંડળ દ્વારા ગૌશાળાના લાભાર્થે રામામંડળ ભજવાશે. આ તકે આયોજક કાનજીભાઈ સાણજા દ્વારા ગ્રામજનોને રામામંડળ નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text