મોરબીમાં દીપકભાઈના સાનિધ્યમાં સત્સંગ કાર્યક્રમ

- text


મોરબી : મોરબીમાં કંડલા – રાજકોટ બાયપાસની બાજુમાં આવેલ સત્કાર પાર્ટી પ્લોટની પાછળના ભાગે સરદાર સોસાયટી – 1 ખાતે આત્મજ્ઞાની દીપકભાઈના સાનિધ્યમાં સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આગામી 10 ડિસેમ્બરના રોજ સત્સંગ રાત્રે 8થી 11 કલાકે, 11 ડિસેમ્બરે સાંજે 7-30થી 11 વાગ્યા સુધી જ્ઞાનવિધિ તથા 12 ડિસેમ્બરે રાત્રે 8થી 11 કલાકે આપ્તપુત્ર સત્સંગના કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. વધુ માહિતી માટે મો. નં. 99789 02834 પર સંપર્ક કરવાનો રહેશે.

- text