વિરપરડામાં સાદરિયા પરીવારનુ પ્રથમ સ્નેહ મિલન યોજાયું

- text


મોરબી : માં બહુચરાજીના ઉપાસક એવા સાદરિયા પરીવાર (વિરપરડા)ના યુવક મંડળ દ્વારા આયોજીત સાદરિયા પરીવારનુ પ્રથમ સ્નેહ મિલન ગત તા. ૧૭ નવેમ્બર, રવિવારના રોજ રોકડીયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં બાળકો, યુવાનો, બહેનો, વડીલોના અનેરા ઉત્સાહ સાથે યોજાયુ હતું. આ સંમેલનનો હેતુ પરિવાર વચ્ચે એકતા જળવાય રહે તેવો હતો. આ તકે દરેકે મહાપ્રસાદનો લાભ પણ લીધો હતો.

- text