- text
ટંકારા : ટંકારામાં આજે તારીખ 12/11/2019ના રાત્રે 9:30 કલાકે શ્રી મહર્ષિ દયાનંદ ચોકમાં ખોડાપીપરનું પ્રખ્યાત રામામંડળ રમાશે. ટંકારાના પોલીસ જમાદાર હષઁદભાઈ નારણભાઈ જોબનપુત્રા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સર્વ ધર્મપ્રેમી જનતાને આવવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..
તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.
- text
કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…
વધુ વિગત માટે : 9825675999, 9998951628
- text