જીવાપર (ચ.) ખાતે આજે નેકનામનું રામમંડળ રંગ જમાવશે

- text


મોરબી : આજે તારીખ 11 નવેમ્બરને સોમવારે રાત્રે 08:00 કલાકે ગૌસેવાના લાભાર્થે નેકનામનું પ્રખ્યાત રામામંડળ જીવાપર (ચ.) ખાતે રંગ જમાવશે. સુર તાલના સથવારે રમાનાર રામપીરના આખ્યાનમાં જનતાને ઉમટી પડવા આયોજક રાજેશભાઈ ઈશ્વરભાઈ લોરીયાએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

- text