મોરબીમાં વરાણીયા પરિવાર દ્વારા ગુરુવારે માતાજીનો માંડવો તથા નવચંડી હવનનું આયોજન

- text


- text

મોરબી : મોરબીમાં વરાણીયા પરિવાર દ્વારા તેમના નિવાસ સ્થાને, ખોડા બાપા વરાણીયાની વાડી ખાતે ભીખુભાઇ વરાણીયા તથા ભવાનભાઈ વરાણીયાના પુત્રના નામકરણ પ્રસંગ નિમિત્તે માતાજીના નવરંગા માંડવો તથા નવચંડી હવનનું આયોજન આગામી તા. 7 નવેમ્બરના રોજ કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત મહાપ્રસાદનો લાભ પણ આમંત્રિતો લઇ શકશે.

- text