મોરબીમાં રામ સેવા સમિતિ દ્વારા રામ કથાનું આયોજન

- text


- text

મોરબી : મોરબીમાં શ્રી રામ સેવા સમિતિ દ્વારા આગામી તા. 3 નવેમ્બરથી સાગરભાઈ દવેના વ્યાસપીઠ સ્થાને શ્રીરામ પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. કથાનો સમય રાત્રે 8-30થી 12નો રહેશે. કથાનું સ્થળ પ્રમુખ બંગ્લોઝ ગ્રાઉન્ડ, ઉમિયાજી શાક માર્કેટની બાજુમાં, અવની ચોકડી, કેનાલ રોડ ખાતે રહેશે. કથામાં સાથ-સહકાર આપવા માટે મો. નં. 99247 10176 પર સંપર્ક કરવાનો રહેશે.

- text