મોરબી : રાઘવજીભાઈ કલોલાનું અવસાન, ગુરુવારે બેસણું

- text


મોરબી : રાઘવજીભાઈ વાલજીભાઇ કલોલા (ઉંમર વર્ષ ૮૯) નું તા.૨૮-૧૦-૧૯ સોમવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તેમનું સદગતનું બેસણું તારીખ ૩૧-૧૦-૨૦૧૯ ગુરુવારના રોજ સવારે ૮ થી ૧૦ વાગ્યે તેમના નિવાસસ્થાને બ્લોક નંબર ૬૫, અરુણોદય નગર, લાલબાગ પાછળ , મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text