વાઘપર ગામે ખોડીયાર માતાના મંદિરના લાભાર્થે રામામંડળનું આયોજન

- text


મોરબી : વાઘપર ગામે ખોડીયાર માતાજીના જીણોધ્ધારના લાભાર્થે અંજાર-કચ્છનું શ્રી પાંતિયા પાટીદાર ઉમિયાજી રામામંડળ દ્વારા આગામી તારીખ 29/10/2019 મંગળવારે રાત્રે 8.30 કલાકે પટેલ સમાજ વાડી, વાઘપર ગામ ખાતે રામામંડળનું ભવ્ય આયોજન કરેલ છે. આ કાર્યક્રમમાં દુર્લભજીભાઈ ગોવિંદભાઇ ભાટિયાના પરિવાર દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text


- text