નકલંક ધામમાં નૂતન વર્ષ નિમિત્તે અન્નકૂટનું આયોજન

- text


મોરબી : નકલંક ધામ – બગથળા ખાતે પડવો (નૂતન વર્ષ) નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા. 28/10/2019ને સોમવારના રોજ કારતક સુદ એકમના દિવસે મંદિરમાં ભગવાનને અન્નકૂટ ભોગનું આયોજન કરવામાં આવ્યું છે. અન્નકૂટ દર્શન વખતે ભગવાનની આરતીનો સમય રાત્રે 9 કલાકનો રહેશે. આ પ્રસંગે દર્શનનો તથા મહાપ્રસાદનો લાભ લેવા માટે મંદિરના મહંત તથા ટ્રસ્ટીઓ દ્વારા ધર્મપ્રેમી લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text