મોરબી : નયનાબેન ભરતભાઈ મીરાણીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી નયનાબેન ભરતભાઈ મીરાણી (ઉ.વ. 61), તે ભરતભાઈ મીરાણીના પત્ની, સ્વ. રતિલાલ માવજીભાઈ મિરાણીના પુત્રવધુ, સ્વ. વલ્લભદાસ કાથરાણી (મુંબઈ)ના પુત્રી, આંનદ અને ખ્યાતિ (જાન્હવી) બેનના માતુશ્રી તેમજ નૈમિષકુમાર કનૈયાલાલ પંડિતના સાસુનું તારીખ 30/09/2019ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તારીખ 04/10/2019ના શુક્રવારે સાંજે 5 વાગ્યે લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ, મોરબી ખાતે રાખેલ છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text