- text
મોરબી : મોરબીના ચાચાપર ગામ ખાતે તારીખ ૨૭-૫-૧૯ને સોમવારે રાત્રે ૮:૩૦ કલાકે શ્રી પીઠડાઈ ગૌ-સેવા-પીઠડ ગૌશાળાના લાભાર્થે ખ્યાતનામ રામામંડળ રમાશે. જેમાં સંગીતમય શૈલીમાં રામદેવપીરનું જીવન ચરિત્ર ભજવાશે. આ રામામંડળને માણવા આયોજક ગણેશભાઈ કુંવરજીભાઇ ભલોડિયાએ જાહેર જનતાને હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.
- text
જયારે મોરબીના બીલીયા ગામ સ્થિત રામજી મંદિર ખાતે તારીખ ૧-૬-૧૯ને શનિવાર રાત્રે ૮:૩૦ કલાકે શ્રી પીઠડાઈ ગૌ-સેવા-પીઠડ ગૌશાળાના લાભાર્થે ખ્યાતનામ રામામંડળ રમાશે. જેમાં સંગીતમય શૈલીમાં રામદેવપીરનું જીવન ચરિત્ર ભજવાશે. આ રામામંડળને માણવા આયોજક સુરેશભાઇ શામજીભાઇ સાણંદિયાએ જાહેર જનતાને હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.
- text