મોરબીના બીલીયા તથા ચાંચાપર ગામે શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ રમાશે

- text


મોરબી : મોરબીના ચાચાપર ગામ ખાતે તારીખ ૨૭-૫-૧૯ને સોમવારે રાત્રે ૮:૩૦ કલાકે શ્રી પીઠડાઈ ગૌ-સેવા-પીઠડ ગૌશાળાના લાભાર્થે ખ્યાતનામ રામામંડળ રમાશે. જેમાં સંગીતમય શૈલીમાં રામદેવપીરનું જીવન ચરિત્ર ભજવાશે. આ રામામંડળને માણવા આયોજક ગણેશભાઈ કુંવરજીભાઇ ભલોડિયાએ જાહેર જનતાને હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.

- text

જયારે મોરબીના બીલીયા ગામ સ્થિત રામજી મંદિર ખાતે તારીખ ૧-૬-૧૯ને શનિવાર રાત્રે ૮:૩૦ કલાકે શ્રી પીઠડાઈ ગૌ-સેવા-પીઠડ ગૌશાળાના લાભાર્થે ખ્યાતનામ રામામંડળ રમાશે. જેમાં સંગીતમય શૈલીમાં રામદેવપીરનું જીવન ચરિત્ર ભજવાશે. આ રામામંડળને માણવા આયોજક સુરેશભાઇ શામજીભાઇ સાણંદિયાએ જાહેર જનતાને હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.

- text