મોરબી : હસમુખકુમાર મણીકાન્તભાઈ શાહનું નિધન, ગુરૂવારે પિયર પક્ષની સાદડી

- text


મોરબી : દિવ નિવાસી હસમુખકુમાર મણીકાન્તભાઈ શાહ તે મોરબીના વિજુભાઈ અભેચંદ મહેતા, ગિરધરભાઈ અભેચંદભાઈ મહેતા તથા કિશોરભાઈ જયંતિલાલ મહેતાના બનેવીનું તા. ૩ના રોજ અવસાન થયેલ છે. સદગતની પિયર પક્ષની સાદડી તા. ૯ને ગુરુવારના રોજ સાંજે ૫ થી ૬ સુધી જેલ રોડ, ઇન્ડિયન બેંકની બાજુમાં, મોરબી ખાતે રાખેલ છે.

- text

 

- text