- text
મોરબી : મોરબી તાલુકાના નારણકા ખાતે આગામી તા.૨૦ને શનિવારના રોજ ગામી પરિવારના કુળદેવી ઉમિયા માતાજી તથા બહુચરાજી માતાજીની અસીમ કૃપાથી નવચંડી યજ્ઞ યોજાશે.
આ તકે તા.૨૦-૪-૧૯ ને શનિવારે સવારે ૭ કલાકે નવચંડી યજ્ઞ, બપોરે ૧૧ કલાકે બીડુ હોમવામાં આવશે આ પ્રસંગે માતાજીના દર્શનનાર્થે તથા મહાપ્રસાદ લેવા સહ પરિવાર સાથે પધારવા ગામી પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આપણું મોરબી..આપણો રેડીઓ..
- text
Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..
Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
- text