મોરબીના લક્કી ગ્રૂપ દ્વારા ૨૦મીએ ચકલીના માળાનું વિતરણ

- text


મોરબી : મોરબીના લક્કી ગૃપ દ્વારા આગામી તા. ૨૦ના રોજ ચકલીના માળાનું વિનામૂલ્યે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના લક્કી ગ્રૂપ દ્વારા વિશ્વ ચકલી દિન નિમિત્તે સામાકાંઠે હાઉસિંગ સર્કલ નજીક ૨૦મીએ સવારે ૯ થી ૧૨ ચકલીના માળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. આ વિતરણનો લાભ લેવા લક્કી ગ્રૂપના મોહિત ઘોડાસરા, જયપાલ જાદવ, ગજેન્દ્ર રાઠોડ અને પાર્થ વડસોલા અને વિમલ કમાડીયા દ્વારા અનુરોધ કરાયો છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text