મોરબીના બે મામલતદારોની બદલી

- text


 

લોકસભા ચૂંટણીને પગલે ૭૧ મામલદારોની બદલીનો ઘાણવો નીકળ્યો

મોરબી : લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે ચૂંટણી કામગીરીને ધ્યાને લઇ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ૭૧ મામલતદારોની બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે જેમાં કલેકટર ઓફીસ મોરબીમાં ફરજ બજાવતા ડી.જે.જાડેજાને મામલતદાર ઇલેક્શન તરીકે મોરબીમાં જ બદલી કરવામાં આવી છે જ્યારે મામલતદાર એન.બી.રાઠોડની વિનંતીને ધ્યાને લઇ અમદાવાદ બદલી કરવામાં આવી છે.

- text

- text