મોરબી એસીબી પીઆઇ તરીકે એમ.બી.જાની મુકાયા

- text


મોરબી : લાંચ રૂશ્વત બ્યુરો ગુજરાત રાજ્યના નિયામક દ્વારા ૧૬ પીઆઇની આંતરિક બદલી કરવા હુકમ કર્યો છે જે અન્વયે મોરબી એસીબી પીઆઇ તરીકે એમ.બી.જાનીને મુકવામાં આવ્યા છે સાથે- સાથે તેઓને રાજકોટ શહેર એસીબીનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે.

- text

- text