- text
મોરબી : લાંચ રૂશ્વત બ્યુરો ગુજરાત રાજ્યના નિયામક દ્વારા ૧૬ પીઆઇની આંતરિક બદલી કરવા હુકમ કર્યો છે જે અન્વયે મોરબી એસીબી પીઆઇ તરીકે એમ.બી.જાનીને મુકવામાં આવ્યા છે સાથે- સાથે તેઓને રાજકોટ શહેર એસીબીનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે.
- text
- text