મોરબીના વાંકડા ગામે કેન્ડલ માર્ચ યોજી શહીદોને શ્રદ્ધાંજલી અપાઈ

- text


મોરબી : જમ્મુ કાશ્મીરના પુલાવામાં આંતકી હુમલામાં શહીદ થયેલા સી.આર.પી.એફના જાબાજ જવાનોને સર્વત્ર શ્રધાંજલિ આપવામાં આવી રહી છે.ત્યારે મોરબીના વાંકડા ગામે આ શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલી અપર્ણ કરવા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ગામલોકોએ મીણબત્તી પ્રગટાવી કેન્ડલ માર્ચ યોજી હતી અને ગ્રામજનોએ ભારે હૈયે શહીદ વીર જવાનોની શોર્યભરી શહાદતને વિરાજલી અપર્ણ કરી હતી.સાથોસાથ આંતકવાદને પોષતા પાકિસ્તાન સામે ભારત સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text