મોરબી : ગણપતલાલ મનસુખલાલ પંડયાનું અવસાન

- text


મોરબી : ચા.મ.મો.બ્રા.ગણપતલાલ મનસુખલાલ પંડયા (ગામોટ, નટરાજ સ્ટુડયો વાળા) તે પ્રાણશંકરભાઈ ભાણજીભાઈ ત્રિવેદી (મુંબઇ)ના જમાઈ તથા અરુણભાઈ, દીપકભાઈ, દિનેશભાઇ,રક્ષાબેન એમ.વ્યાસ (મુંબઈ)ના પિતાનું તા.27 ના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણું તા.31ને ગુરુવારે સાંજે 4 થી 5 વાગ્યે મોઢ બ્રાહ્મણની વાડી, સાવસર પ્લોટ શેરી ન.10-11 મોરબી ખાતે રાખેલ છે.

- text

- text