મોરબી : મોરબીના વાવડીરોડ ઉપર સુમતીનાથ હિતેષભાઈ જેરામભાઈ પરમાર,ઉ.૧૯ વાળા પોતાના કુવામાં મોટર રીપેરીંગ કરતી વેળાએ અકસ્માતે પગ લપસી જતાં કુવામાં પડી જતાં મોત નિપજયું હતું. ઘટના અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
હળવદ : ધૂળકોટ ગ્રામ પંચાયતના સરપંચે નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને વાંટાવદર એજી ફીડરમાં નિયમિત વીજ પુરવઠો આપવા માટે રજૂઆત કરી છે.
તેમણે જણાવ્યું...