મોરબીમાં 15મીએ રાહતદરે અડદિયાનું વિતરણ

- text


મોરબી : સંસ્કાર ભારતી અને પરશુરામ ધામ દ્વારા તા 15 ડિસેમ્બરના રોજ શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસેના એ.કે.પટેલ હોલમાં તથા ડો.બી.કે.લહેરુના દવાખાને ,શનાળા રોડ ખાતે શુદ્ધ ધીના અડદિયાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેનો લાભ લેવા માટે 99132 22283 તથા 93749 46003 તેમજ 98256 71698 પર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

- text

- text