મોરબીના ઇશ્વરનગર ગામે ૮મીએ નાટક યોજાશે

- text


મોરબી : મોરબીના ઇશ્વરનગર ગામે આગામી તા. ૮ ને ગુરુવારે રાત્રે રામજીમંદિર ચોકમાં પ્રસિદ્ધ નાટક સમ્રાટ હર્ષ અને કોમિક નાટક ગરબડીયો સંસાર યાને જેઠો જમાદાર નાટક ભજવવામાં આવશે, નાનુભાઈ વ્યાસના નેજ હેઠળ ગાયત્રી સાઉન્ડના સથવારે યોજનાર આ નાટક જોવા પધારવા ઇશ્વરનગર ગામ સમસ્તની યાદીમાં જણાવાયું છે.

- text

- text