મોરબી : ૧૭ પોલીસ કર્મચારીઓની બદલીનો ઘાણવો કાઢતા જિલ્લા પોલીસવડા

- text


મોરબી સીટી ટ્રાફિક, જિલ્લા ટ્રાફિક સહિત પોલીસ મથકોમાં ફેરબદલ

મોરબી : મોરબી જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા દ્વારા આજે જુદા – જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા ૧૭ પોલીસ કર્મચારીઓની આંતરિક ફેરબદલ કરવા હુકમ કરવામાં આવ્યો છે.

- text

મોરબી જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા દ્વારા યુએલઆર, યુએચસી, પીસી, એપીસી સહિતની બદલી કરવા હુકમ કરી બદલી પામેલા કર્મચારીઓને બદલીની જગ્યાએ તુર્તમાં ફરજ ઉપર હાજર થવા ફરમાન કર્યું છે.

 

- text