- text
મોરબી સીટી ટ્રાફિક, જિલ્લા ટ્રાફિક સહિત પોલીસ મથકોમાં ફેરબદલ
મોરબી : મોરબી જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા દ્વારા આજે જુદા – જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા ૧૭ પોલીસ કર્મચારીઓની આંતરિક ફેરબદલ કરવા હુકમ કરવામાં આવ્યો છે.
- text
મોરબી જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા દ્વારા યુએલઆર, યુએચસી, પીસી, એપીસી સહિતની બદલી કરવા હુકમ કરી બદલી પામેલા કર્મચારીઓને બદલીની જગ્યાએ તુર્તમાં ફરજ ઉપર હાજર થવા ફરમાન કર્યું છે.
- text