મોરબીના રાજપર ગામે ગૌશાળાની ગાયની પુણ્યતિથિ નિમીતે સંતવાણી

- text


મોરબી : મોરબી તાલુકાના રાજપર ગામની ગૌશાળાની પ્રથમ ગાય દેવલોક પામતા આ ગૌમાતાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમીતે રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તા.૨૪ ને બુધવારના રોજ જૂની ગૌશાળા ખાતે ભવ્ય સંતવાણીનું આયોજન કરાયું છે જેનો લાભ લેવા ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text