મોરબી : ઉંચીમાંડલ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જતા યુવાનનું મોત

- text


મોરબી : મોરબીના ઉંચીમાંડલ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જતા પરપ્રાંતીય શ્રમિક યુવાનનું મોત નીપજ્યું હતું.

- text

પ્રાપ્ત વિગતો મુજબ રૂપસીંહ માનસીહ ડામોર (ઉ.વ.૨૦) જાતે આદિવાસી, રહે. એકોર્ડ સીરામીક, ઉચી માંડલ,
મુળ રહે. રીંગોલી, તા: ભાભરા, જિ. અલીરાજપુર (એમપી) વાળનું બુધવારે સાંજના ૭: ૩૦ આસપાસ, લખધીરપુરરોડ પર મચ્છુ શાખા, નર્મદા કેનાલમાં ડુબી જતા મોત નિપજ્યું હતુ.

- text