મોરબીમાં ૨૧મીએ રક્તદાન કેમ્પ : નીલકંઠ સ્કૂલ અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આયોજન

- text


મોરબી : મોરબીની નીલકંઠ સ્કૂલ દ્વારા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ મોરબીના સહયોગથી આગામી તારીખ ૨૧ ના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે.

- text

મોરબીના રવાપર રોડ પર નીલકંઠ સ્કૂલ ખાતે તા.૨૧ મીએ સવારે ૮ થી સાંજના ૬ વાગ્યા સુધી યોજનાર આ રક્તદાન કેમ્પમાં વધુને વધુ લોકોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે અને વધુ વિગતો માટે જીતુભાઇ વડસોલા મો. ૯૯૯૮૪ ૬૭૪૨૦ પર સંપર્ક સાધવા જણાવાયુ છે.

- text