મોરબીની નાલંદા વિદ્યાલયમાં ઓરી રૂબેલા અભિયાનના બીજા તબક્કાનો પ્રારંભ

- text


મોરબી : નાલંદા વિધાલયમાં અોરી રુબેલા અભિયાનમાં પહેલા તબક્કામા ૯૦૦ વિધાર્થીઅોને અોરી રુબેલાની વેકસીન મુકવામા આવી હતી. જયારે બીજા તબક્કાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.

બીજા તબક્કાના પ્રારંભ પ્રસંગે મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા તેમજ જયેશભાઈ ગામી, ચેતનભાઈ દલસાણીયા તેમજ પ્રવિણભાઈ મેરજા હાજર રહ્યા હતા સાથે હેલ્થ સેન્ટરના કર્મચારીઅો પણ હાજર રહ્યા હતા. બીજા તબક્કા આશરે ૩૫૦ વિધાર્થીઅોને વેકસીન મુકવામા આવશે.

- text

- text