- text
હળવદ: ધોરણ૧૦ અને ૧૨ પછી કઈ લાઈન લેવી બેંકીગ, જીપીએસસી, યુપીએસસી તેમજ વીવીધ કોર્સ અંગે હળવદ મા આવેલ શ્રી શરનેશ્વર મહાદેવ મંદિર ના પટાંગણમાં સપ્તકલા સંગમ હળવદ દ્વારા ફ્રી માર્ગદર્શન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમા હળવદ ની શૈક્ષણિક સંસ્થાઓ ના વિર્ધાથીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને હાજર વિર્ધાથીઓ ને યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ
આસેમીનારમા પી.જે રાવલ,હરેશભાઈ સુકલ, કે.કે મહેતા, પ્રતીકભાઇ પાઠક,હર્ષભાઈ સાહ,સહીનાઓ એ વિવિધ પ્રકારના વિષયો પર માર્ગદર્સન આપેલ તેમજ વિવિધ પુસ્તક કો નુ પ્રદર્શન પણ યોજવામાં આવેલ
- text
આ કાર્યક્રમ માટે હિતેષભાઈ ઠક્કર,લલીત ભાઈ યાજ્ઞનીક,નરેશ ભાઈ રાવલ,પીન્ટુ મહેતા, સુધાકર ભાઈ જાની,દીપકભાઈ ચૌહાણ,યુસુફ ભાઈ સહીત નાઓએ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
- text