- text
વાંકાનેર : વાંકાનેરના વેલનાથ પરામાં વિસ્તારમાં રહેતા વૃદ્ધાએ બીમારી થી કંટાળી અગ્નિસ્નાન કરી લેતા મોત નીપજ્યું હતું.
જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના વેલનાથ પરા વિસ્તારમાં રહેતા કેશરબહેન શામજીભાઈ અઘોલા (ઉ.૭૦) એ ગત તા.૨૭ ના રોજ પોતાના ઘેર કેરોસીન છાંટી જાત જલાવી લેતા તેમને પ્રથમ વાંકાનેર અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યું નીપજ્યું હતું.
- text
ઘટના અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી વધુ કાયર્વાહી હાથ ધરી છે.
- text