ટંકારાના વાછકપર ગામે પ્રૌઢાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

- text


ટંકારા : ટંકારા તાલુકાના વાછકપર ગામે રજપૂત પ્રોઢાએ પોતાના ઘેર કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.

જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના વાછકપર ગામે રહેતા જયાબેન ભોજાભાઇ ડોડીયા ઉવ ૫૩ પોતાના ઘરે કોઇપણ કારણસર ગળાફાસો ખાઇ જતા સરકારી હોસ્પિટલ રાજકોટમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોકટરે જોઇ તપાસી મરણ ગયેલનુ જાહેર કરતા પોલીસે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text