રવિવારથી મોરબીમાં એસએસવાયની યોગ શિબિર

- text


મોરબી : આગામી તારીખ 23 થી મોરબીના કામધેનુ પાર્ટી પ્લોટ ખાતે એસએસવાય દ્વારા 15 દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

યોગગુરુ ઋષિ પ્રભાકરજીની પ્રેરણાથી મોરબીના સનાળા રોડ પર આવેલ કામધેનુ પાર્ટીપ્લોટ ખાતે તા.23 ના રોજ એસ એસ વયની ઇંટ્રોડક્શન શિબિર યોજવામાં આવી છે જે બાદ માં તારીખ 6 ઓગષ્ટ સુધી ચાલુ રહેશે. આ યોગ શિબિરમાં યોગ ટીચર અરવિંદભાઈ શિબિરાર્થીઓ ને યોગ શીખવશે, યોગ શિબિરમાં જોડાવા ઇચ્છતા લોકોએ નંદલાલભાઈ વિડજા મો.98252 56011, મનસુખભાઇ પનારા 9825530830 પર સંપર્ક સાધવા જણાવાયું છે.

- text

 

- text