મોરબી : 30મીએ રામાનંદીસાધુ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન

- text


મોરબી : મોરબી-માળિયા તાલુકાના રામાનંદીસાધુ સમાજના તેજસ્વી તારલાઓનું આગામી તા.30 ના રોજ રામાનન્દ ભવન રામઘટ મોરબી ખાતે સવારે 9 વાગ્યે રાખવામાં આવ્યો છે જેથી આ સન્માન સમારોહમાં સમાજના તમામ લોકોએ હાજર રહેવા રામાનંદી સાધુ સમાજ મોરબીના મંત્રીશ્રીની યાદીમાં જણાવાયું છે.

- text

- text