- text
મોરબી : મોરબી-માળિયા તાલુકાના રામાનંદીસાધુ સમાજના તેજસ્વી તારલાઓનું આગામી તા.30 ના રોજ રામાનન્દ ભવન રામઘટ મોરબી ખાતે સવારે 9 વાગ્યે રાખવામાં આવ્યો છે જેથી આ સન્માન સમારોહમાં સમાજના તમામ લોકોએ હાજર રહેવા રામાનંદી સાધુ સમાજ મોરબીના મંત્રીશ્રીની યાદીમાં જણાવાયું છે.
- text
- text