કાંતિલાલ અમૃતિયા સહિતના રનિંગ ધારાસભ્યોની ટિકિટ કપાશે કે કેમ? આ મુદ્દે ભાજપ પ્રવક્તા શું...

કાંતિલાલ અમૃતિયા સહિતના રનિંગ ધારાસભ્યની ટિકિટ કપાશે તેવું સોશિયલ મીડિયામાં ફરતું લિસ્ટ અફવા : ભરત પંડયા મોરબી : ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ભરતભાઈ પંડ્યા હાલ...

મોરબી પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત બહુમતીથી પસાર

કોંગ્રેસની દરખાસ્તને ભાજપે ટેકો આપી જેને ખુરશી માથે બેસાડ્યા હતા એ પ્રમુખને જ દૂર કર્યાં મોરબી : મોરબી નગર પાલિકાના પ્રમુખ નયનાબેન રાજ્યગુરુ સામે...

પાલિકા પ્રમુખ સામે બહુમતીથી અવિશ્વાસની દરખાસ્ત મંજુર થશે !

મોરબી પાલિકા પ્રમુખ સામે કાલે અવિશ્વાસની દરખાસ્ત મુદ્દે બોર્ડ મોરબી : મોરબી નગર પાલિકામાં રાજકીય અસ્થિરતાના માહોલની વચ્ચે આવતીકાલ 31 મેના રોજ પ્રમુખ સામેની અવિશ્વાસની...

લોકાભિમુખ કાર્યો થકી પ્રજાનું દિલ જીતો : દિપકભાઈ બાબરીયા

મોરબી વિધાનસભાનાં કોંગ્રેસી અગ્રણીઓની બેઠકમાં કોંગ્રેસનાં રાષ્ટ્રીય મંત્રી અને કચ્છ લોકસભા બેઠકનાં ઈન્ચાર્જએ પ્રજામત જીતવાનો ગુરુમંત્ર આપ્યો મોરબી : મોરબી - માળિયા મી. વિધાનસભા હેઠળનાં...

ટંકારા : શેહર યુવા ભાજપ દ્વારા સેતુબંધ કાર્યક્રમ

લોકસંપર્ક દ્વારા સરકારી યોજનાઓની માહિતી આપતા યુવા ભાજપ કાર્યકરો ટંકારા : શહેરમાં યુવા ભાજપની ટીમ દ્વારા સરકારી યોજનાનાં પ્રચાર-પ્રસાર અર્થે વિસ્તાર યોજનાને બારીકાઈથી સમજાવવા ડોરટુ...

મોરબી : કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાનું બુથ વિસ્તારક તરીકે આગમન

પં.દિનદયાલ ઉપાધ્યાય જન્મશતાબ્દી વર્ષ કાર્યક્રમમાં લેશે ભાગ મોરબી : કેન્દ્રિય મંત્રી અને રાષ્ટ્રીય  ઉપાધ્યક્ષ શ્રી પરષોત્તમભાઈ રૂપાલા પંડિત દિનદયાલ ઉપાધ્યાય જન્મ શતાબ્દી વિસ્તારક યોજના અંતર્ગત મોરબી...

સરકારએ કરેલા વિકાસકાર્યોને લોકો સુધી પહોંચાડવા મોરબી જિલ્લા ભાજપની ટીમ તૈયાર

751 બુથના વિસ્તારકોને વિસ્તારક યોજનાની કીટ વિતરણ કરાઈ મોરબી : જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ વિજય લોખીલની યાદીમાં જણાવાયુ છે કે તા. ર૮ થી પ જૂન...

મોરબી પાલિકાના ઉપપ્રમુખે રાજીનામુ આપી દીધું

  અવિશ્વાસની દરખાસ્ત માટે કાલે બોર્ડ મળે તે પહેલાં આજે કલેકટરને રાજીનામું સુપ્રત કર્યું મોરબી : મોરબી નગર પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ સામે કૉંગ્રેસના 22 સભ્યોએ...

મોરબી : ત્રણ ગામને મવડામાંથી મુક્તિ આપવા સી.એમ.ને રજૂઆત કરતાં કોંગી અગ્રણી

  માધાપર, વજેપર, ત્રાજપરને મવડામાં થતો અન્યાય દૂર કરવા માંગ મોરબીનાં માધાપર, ત્રાજપર, વજેપર ગામને મવડામાંથી મુક્તિ આપવા માટે હાલમાં આ ત્રણેય ગામનાં વાસીઓ સરકાર સમક્ષ...

મોરબી પાલિકાના હોદેદારોની સામેની અવિશ્વાસ દરખાસ્ત મુદ્દે 27મીએ બોર્ડ બોલાવાયું

  જોકે આ બોર્ડમાં માત્ર ઉપપ્રમુખ એકની જ અવિશ્વાસની દરખાસ્ત પર વોટિંગ લેવાશે : પ્રમુખ માટે બીજું બોર્ડ બોલાવશે મોરબી : મોરબી નગરપાલિકામાં હાલની ડામાડોળભરી રાજકીય...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી જિલ્લામાં 6 જૂન સુધી હથિયાર ધારકોના હથિયાર જમા રહેશે

મોરબી : લોકસભાની સામાન્ય ચૂંટણીઓ-2024 અંતર્ગત ગત 07 મેના રોજ મતદાન પૂર્ણ થયું છે અને 04-06-2024ના રોજ મત ગણતરી યોજાનાર છે જે હેતુથી સમગ્ર...

મોરબીના મચ્છુ 3 ડેમ પાસે 3 બાળકો પાણીમાં ડૂબ્યા

કુલ 7 જેટલા બાળકો નાહવા ગયા હતા મોરબી : મોરબીના મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડાતા સાદુળકા પાસેનો મચ્છુ 3 ડેમ પણ છલકાતા તેના દરવાજા ખોલાયા...

આજે બુધવાર સાંજથી મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરાશે 

હાલ આઠ દરવાજા એક ફૂટ ખુલ્લા છે મોરબી : મોરબીના મચ્છુ 2 ડેમનાં દરવાજા રીપેરીંગ કરવા માટે છેલ્લા 3 દિવસથી પાણી છોડવામાં આવી રહ્યું છે....

VACANCY : વેલઝોન ગ્રેનિટોમાં 8 જગ્યા માટે ભરતી

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ વેલઝોન ગ્રેનિટોમાં એકસપોર્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવની 8 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જોબ લોકેશન રવાપર રોડ...