પતિ રાખડી બાંધવા સાથે ન જતા પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કર્યો
મોરબી તાલુકાના જસમતગઢ ગામમાં ખેતમજૂર પરિવારમાં બનેલી ઘટના
મોરબી : રક્ષાબંધનના પર્વે જ મોરબી તાલુકાના જસમતગઢ ગામે કરુંણ ઘટનામાં પરિણીતાએ પોતાના ભાઈને રાખડી બાંધવા જવાનું...
મોરબીમા ઘેરથી કામે જવાનું કહીને નીકળેલી યુવતી ગુમ
મોરબી : મોરબી શહેરના લીલાપર રોડ ઉપર નિલકમલ સોસાયટીમાં રહેતી રવીનાબેન દીલીપભાઇ પરમાર ઉ.21 નામની યુવતી ગત તા.25ના રોજ ઘેરથી લાતીપ્લોટમાં જવાનું કહીને નીકળ્યા...
કોરોના અપડેટ : નવા 13 કેસ નોંધાયા, 6 દર્દી રિકવર થયા
મોરબી : મોરબી જિલ્લામાં આજે શુક્રવારે કોરોનાના નવા 13 કેસ નોંધાયા છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ 106 થયા છે.
મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજે 563...
મોરબી : ક્રાંતિકારી સેના દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરનું સન્માન
મોરબી : આજરોજ ક્રાંતિકારી સેના દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાનું ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતું.
નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર...
મોરબીમાં જિ.પં.બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા તિરંગા અને હનુમાન ચાલીસાનું વિતરણ કરાશે
મોરબી : મોરબીના સેવાભાવી અજયભાઈ લોરીયા દ્વારા આવતીકાલે શનિવારે અને રવિવારે 25,000 રાષ્ટ્રધ્વજ અને હનુમાન ચાલીસાનું વિનામૂલ્યે વિતરણ કરાશે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર...
મોરબી, હળવદ અને વાંકાનેરમાં પોલીસ દ્વારા યોજાશે પરેડ : જાહેર જનતાને આમંત્રણ
મોરબી : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા અને રાષ્ટ્રનિર્માણ માટેની પ્રતિબદ્ધતાને મૂર્ત સ્વરૂપ આપવા જિલ્લામાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જે...
મોરબીના મોટી વાવડી ગામે તિરંગા રેલી યોજાઈ
મોરબી : મોરબી તાલુકાના મોટી વાવડી ગામે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ ભગીરથસિંહ, શાળાના શિક્ષક દિનેશભાઈ...
રાજ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો
પર્યાવરણની સમતુલા માટે વૃક્ષા રોપણ તેમજ વન સંવર્ધન ખૂબ જરૂરી : રાજ્યમંત્રી
મોરબી : મોરબી વન અને પર્યાવરણ વિભાગ તેમજ સામાજીક વનીકરણ વિભાગ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે...
મોરબીના અદેપર ગામે તિરંગાયાત્રા યોજાઈ
અદેપર ગામના સરપંચ જનકસિંહ ઝાલા દ્વારા ગ્રામજનો અને શાળા વિદ્યાર્થીઓમાં દેશભાવના પ્રબળ બને તેવા હેતુ સાથે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોના સહકારથી તિરંગા યાત્રા...
મોરબીમાં મહાપુરુષો અને ક્રાંતિકારીઓની પ્રતિમાઓની અવદશા
ક્રાંતિકારી સેના દ્વારા સમારકામ કરવા રજુઆત
મોરબી : મોરબીમાં વિવિધ સ્થળોએ આવેલી ક્રાંતિકારી મહાનુભાવોની પ્રતિમાઓની સ્થિતિ અત્યંત ખરાબ હોય ક્રાંતિકારી સેના દ્વારા આવી અવદશા પામેલ...