Saturday, September 28, 2024

મોરબી : બિપિનચન્દ્ર ભાનુશકર પંડ્યાનું અવસાન

મોરબી : બિપિનચન્દ્ર ભાનુશકર પંડ્યાનું અવસાન મોરબી : સારસ્વત બ્રાહ્મણ બિપિનચન્દ્ર ભાનુશકર પંડ્યા ઉ વ 81 (નિવૃત્ત કાર્યપાલક ઈજનેર) તે કેતનભાઈ, કામનભાઈ, હિરેનભાઈના પિતા અને સરલાબેન,...

મોરબી : મહેશ અમૃતલાલ લોદરિયા નું અવસાન

મોરબી; મહેશભાઈ અમૃતલાલ લોદરિયા ( ઉ વ 48 )તે સ્વ રંજનબેન અમૃતલાલના પુત્ર અને દક્ષાબેન,દિનેશભાઇના ભાઈ તથા ફેન્સીબેનના પિતાનું તા 11 ના રોજ અવસાન...

અવસાનનોંધ : લક્ષ્મીબેન મનહરલાલ પારેખ

મોરબી : સોની મનહરલાલ ચુનીલાલ પારેખ (ચાંચાવદરડાવાળા)ના ધર્મ પત્ની તથા ભૂપેન્દ્ર ભાઇ ના માતૃશ્રી લક્ષ્મી બેન તારીખ:9/11/2018 ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનુ...

મોરબી : પાર્વતીબેન ડાયાભાઇ ચીખલીયાનું અવસાન

મોરબી : મૂળ લૂંટાવદરના પાર્વતીબેન ડાયાભાઇ ચીખલીયા તે મનજીભાઈ, હરજીવનભાઈ, દિનેશભાઇ, જ્યંતીભાઈના માતૃશ્રી નું તારીખ 8ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 12ને...

મોરબી : અંબારામદાસ અગ્રાવત અને ડૉ.દુર્લભરામ અગ્રાવતનું નિધન

મોરબી : કાંતિપૂર ગામના નિવાસી અંબારામદાસ સુંદરદાસ અગ્રાવત તે રાજુભાઇના પિતાશ્રીનું તેમજ મોરબીના નિવાસી ડો.દુર્લભરામ સુંદરદાસ અગ્રાવત તે મેહુલભાઈના પિતાશ્રીનું તા. ૭ ના રોજ...

મોરબી : જૈન સમાજના ભાવનાબેન કિરીટભાઈ દોશીનું અવસાન

મોરબી : પુનમચંદ રાયચંદ દોશીના પુત્ર કિરીટભાઈના ધર્મપત્ની ભાવનાબેન (ઉ.૫૬) તે અશોકભાઈ (પુના), રાજેશભાઇ તથા જયશ્રીબેન અશોકભાઈ મહેતાના ભાભી તેમજ પાયલ અને અક્ષિતાના માતા...

મોરબી : અજંતાગ્રુપ વાળા ભાવનાબેન ભાલોડીયાનું નિધન, સોમવારે બેસણું

મોરબી : મોરબી અજંતા ગૃપના સ્થાપક સ્વ. ઓ.આર.પટેલના પુત્રવધુ તેમજ અજંતા ઇન્ડીયા લી.વાળા અશોકભાઇ ઓધવજીભાઇ ભાલોડીયાના પત્ની ભાવનાબેન અશોકભાઇ ભાલોડીયા (ઉ.૫૦) નું નિધન થયેલ...

મોરબી : ભારતીબેન પંડ્યાનું નિધન, સોમવારે બેસણું

મોરબી : ભારતીબેન મનહરલાલ પંડ્યા(ઉ.વ. ૬૫) તે અશ્વિનભાઈ પંડ્યા તથા નિમિશ મારાજના માતૃશ્રીનું તા. ૨૭ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૯ને સોમવારના...

અજંતા ગ્રુપના અશોકભાઈ પટેલના ધર્મપત્નીનું અવસાન

મોરબી : અજંતા ગ્રુપના સ્થાપક સ્વ. ઓધવજીભાઈ આર પટેલ (ઓ. આર. પટેલસાહેબ) ના સૌથી નાના પુત્ર અને વસંતભાઈ, પ્રવીણભાઈ, જયસુખભાઈના લઘુબંધુ, અશોકભાઈ પટેલના ધર્મપત્ની...

રંગપરના ધનુભા જામુભા ઝાલાનુ નિધન,સોમવારે બેસણું

રંગપર નિવાસી ધનુભા જામુભા ઝાલા (ઉ.વ.74) તે રઘુવીરસિંહ ધનુભા ઝાલા, હિતેન્દ્રસિંહ ધનુભા ઝાલાના પિતાશ્રીનુ તા 25 ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનુ બેસણું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં ફાયરિંગ બાદ પોલીસની કોમ્બિંગ જેવી કાર્યવાહી : આઠ ઘાતક હથિયાર ઝડપાયા 

હોથલ હોટલના પાર્કિંગમાંથી તેમજ ઇજાગ્રસ્તને હોસ્પિટલે લાવવા ઉપયોગમા લીધેલ કારમાંથી હથિયાર મળ્યા  મોરબી : મોરબીના શનાળા નજીક હોથલ હોટલના પાર્કિંગમાં ગતરાત્રીના હથિયાર જોવા સમયે થયેલ...

માળિયા નગરપાલિકા કક્ષાના સેવા સેતુમાં 865 લોકોએ વિવિધ સેવાનો લાભ લીધો

અરજદારોની આધાર કાર્ડ, રેશન કાર્ડ સહિતની તમામ અરજીઓનો પોઝીટીવ એપ્રોચ સાથે સ્થળ પર જ નિકાલ કરાયો માળિયા (મિયાણા) : ગત 27 સપ્ટેમ્બરના રોજ માળિયા ખાતે...

માધાપર-મોરબી રોડ પર ખુલ્લી ગટરમાં રિક્ષા ફસાઈ 

મોરબી : મોરબી શહેરમાં અનેક જગ્યાએ ખુલ્લી ગટર અને ગટરના તૂટેલા ઢાંકણાના કારણે અનેક અકસ્માત સર્જાય છે. ત્યારે આજે માધાપર-મોરબી રોડ પર ખુલ્લી ગટરમાં...

મોરબી-હળવદ હાઇવે ઉપર નડતરરૂપ મંદિર-દરગાહ સહિતના દબાણો હટાવાયા 

માંડલ નજીક એક દરગાહ અને મંદિર તેમજ ઘુંટુ પાસે બે મંદિર ઉપરાંત દસેક દુકાનો પણ તોડી પડાઈ  મોરબી : હળવદ - મોરબી ફોરલેન હાઇવે પ્રોજેક્ટની...