હળવદ : હળવદ તાલુકાના માનસર ગામ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જવાથી વાંકાનેર જીનપરામાં રહેતા સંદીપ કીર્તિકુમાર વ્યાસ ઉ.30 નામના યુવાનનું મૃત્યુ નિપજતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
આજે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ : સંગ્રહાલયના મહત્ત્વ વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે મનાવવામાં આવે છે
મોરબી : વિશ્વભરમાં દર વર્ષે 18 મેના રોજ ઇન્ટરનેશનલ કાઉન્સિલ...
છેલ્લા એક દાયકાથી મોરબી પાલિકા દ્વારા શ્વાન ખસીકરણ કે પકડવા માટે કોઈ કાર્યવાહી નથી કરી
મોરબી : સીરામીક ઉદ્યોગ થકી વિશ્વભરમાં ડંકો વગાડનાર મોરબીના લલાટે...
જિલ્લામાં 700થી વધુ હોર્ડિંગસના ખડકલા, પાલિકાના ચોપડે માત્ર 93 હોર્ડિંગ્સ : મુંબઈની ઘટના બાદ છ ટીમો દ્વારા સર્વે શરૂ કરાયો
મોરબી : અંધેર નગરીને ગંડુ...