હળવદના માનસર નજીક નર્મદા કેનાલમાં ડૂબી જતા વાંકાનેરના યુવાનનું મૃત્યુ 

- text


હળવદ : હળવદ તાલુકાના માનસર ગામ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જવાથી વાંકાનેર જીનપરામાં રહેતા સંદીપ કીર્તિકુમાર વ્યાસ ઉ.30 નામના યુવાનનું મૃત્યુ નિપજતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text