વાંકાનેરના જેતપરડા નજીક કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતા શ્રમિકનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના જેતપરાડા ગામ નજીક લુણસર રોડ ઉપર આવેલ બ્લીઝર્ડ સીરામીક ફેકટરીમાં કામ કરતા સમયે ગત તા.155ના રોજ ઉમેશભાઇ પંચુરામભાઇ આહિરવાલ નામના પરપ્રાંતીય શ્રમિકનો હાથ કન્વેયર બેલ્ટમાં આવી જતા આ ગંભીર અકસ્માતમાં શ્રમિકનો હાથ ખભ્ભાથી અલગ થઇ ગયો હતો. બાદમાં ગંભીર ઈજાઓ સાથે ઉમેશભાઇ પંચુરામભાઇ આહિરવાલને મોરબી સિવિલ હોક્સ્પિટલમાં દાખલ કરવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text