ખાખરાળા ગામના ડાંગર પરિવારે સ્વ. માતાને શ્રદ્ધાંજલિ આપવા નાસ્તાનું વિતરણ કર્યું

- text


મોરબીના ખાખરાળા ગામના બાળકોને અને મોરબીના વિવિધ વિસ્તારમાં નાસ્તાનું વિતરણ કરીને વસંતભાઈ ડાંગરે પોતાના સ્વર્ગસ્થ માતાને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

કચ્છમાં માધ્યમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા ખાખરાળાના વસંતભાઈ જીલુભાઈ ડાંગરે પોતાના સ્વર્ગસ્થ માતા રાજીબેન જીલુભાઈ ડાંગરને શ્રદ્ધાંજલિ આપવા નવલખી રોડ, સ્ટેશન રોડ, રાજકોટ બાયપાસ રોડ અને ખાખરાળા ગામના તમામ બાળકોને નાસ્તાનું વિતરણ કર્યું હતું.

- text

- text