મોરબીના ચૈતન્ય બાલાજી મંદિરે સોમવારે 3,333 દિવડાની મહાઆરતી થશે 

- text


મોરબી : આગામી 22 જાન્યુઆરીને સોમવારના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મોરબીના વાવડી રોડ પર આવેલા રાધા પાર્કમાં ચૈતન્ય બાલાજી મંદિરે સાંજે 7:00 કલાકે 3333 દિવડાની મહાઆરતી કરવામાં આવશે. આ ઉપરાંત મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. આ ઉત્સવમાં સર્વે ભાવિક ભક્તજનોને જોડાવવા જાહેર અનુરોધ કરાયો છે.

- text

- text