રાજપર ગામે 22મીએ રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી

- text


મોરબી : 22મીએ અયોધ્યામાં રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રાજપર કુંતાસી ગામે રામધૂન, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 8થી 12:15 સુધી ધૂન યોજાશે. જ્યારે બપોરે 12:20એ મહાઆરતી અને 12:30 કલાકે ધુવાણાબંધ મહાપ્રસાદ યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા સર્વે ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text