વાંકાનેરમાં યુવાને ધસમસતી ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કર્યો

- text


વાંકાનેર : વાંકાનેર શહેરમાં દિગ્વિજયનગરમા રહેતા જગદીશભાઈ વશરામભાઈ વોરા ઉ.41 નામના યુવાને ગઈકાલે સવારે પોણા દસેક વાગ્યાના અરસામાં સાત નાલા નજીક ધસમસતી આવતી ટ્રેન હેઠળ પડતું મૂકતા શરીરના બે ટુકડા થઈ ગયા હતા. બનાવ અંગે વાકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text