વાંકાનેર : વાંકાનેરના ધરમનગરમાં આજે અયોધ્યાથી આવેલ પુજીત અક્ષત કળશનું ધામધૂમથી પૂજન કરવામાં આવ્યું હતું. ગામની દરેક સોસાયટીમા ઘરે ઘરે અક્ષત કુંભની પધરામણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ખ્યાતનામ આયુષ હોસ્પિટલમાં 60 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક...