મોરબીના ત્રાજપરમા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો 

- text


મોરબી : મોરબીના ત્રાજપર ખરી વિસ્તારમાં રહેતા રવીભાઇ પરષોતમભાઇ રાઠોડ ઉ.34 નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text