મોરબી : મોરબીના ત્રાજપર ખરી વિસ્તારમાં રહેતા રવીભાઇ પરષોતમભાઇ રાઠોડ ઉ.34 નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મહિન્દ્રા ટ્રેક્ટરમાં 9 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ...
અવાર-નવાર રજૂઆત કરવા છતાં નિવારણ ન આવતા વેચાણથી પાણી લેવું પડતું હોવાની રાવ
મોરબી : માળિયા વનાળિયા ગ્રામપંચાયતના ગ્રામજનોની બહેનો દ્વારા 3 વર્ષથી પાણીની સમસ્યા...