મોરબીમાં 17મીએ નિઃશુલ્ક નિદાન કેમ્પ

- text


મોરબી : સ્વ. ડાયાભાઇ માવજીભાઈ સેરશિયાની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શ્રીહરિ હોસ્પિટલ એન્ડ ટ્રોમા સેન્ટર દ્વારા મહેન્દ્રનગર હનુમાન મંદિરની સામે આવેલ જૂની પ્રાથમિક શાળા ખાતે તા.17ના રોજ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં બાળકોના નિષ્ણાંત, ચામડીના નિષ્ણાંત, હાડકાના નિષ્ણાંત, હદયરોગના નિષ્ણાંત, સર્જરીના નિષ્ણાંત, આંખના નિષ્ણાંત, કાનના નિષ્ણાંત, મહિલા રોગના નિષ્ણાંત અને કસરતના નિષ્ણાંત ડોકટર સેવા આપવાના છે.

- text

- text