મોરબીના ભડિયાદ સ્થિત શ્રી રામ ભક્ત હનુમાનજી મંદિરે દશેરા નિમિત્તે ગરબી યોજાઈ

- text


મોરબી : મોરબીના ભડીયાળ ખાતે આવેલ જવાહર સોસાયટીના શ્રીરામ ભક્ત હનુમાનજીના મંદિરે દશેરા નિમિત્તે ગરબીનું આયોજન કરવામાં આવ્યું હતું.

બજરંગ ગ્રુપ દ્વારા છેલ્લા સાત વર્ષથી અહીં દશેરા નિમિત્તે ગરબીનું આયોજન કરવામાં આવે છે ત્યારે ગઈકાલે આયોજિત ગરબીમાં વિનોદભાઈ સનારીયા સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

- text

- text