મોરબીમાં 5મીથી ત્રણ દિવસ મૌલાઈ રાજા સાહેબનો ઉર્ષ મુબારક

- text


મોરબી : મોરબીમાં દાઉદી વ્હોરા સમાજના ઔલીયા મૌલાઈ રાજા બિન મૌલાઈ દાઉદ (ક.રૂ.)ની શાનમાં હિજરી માસ રબીઉલ અવ્વ્લની 23 તારીખે વફાત થયા આ દિવસે ઉર્ષ મુબારક દર સાલ ઉજવાય છે. આ વર્ષે ઉર્ષ મુબારક તા. 5 ઓક્ટોબરથી તા. 7 ઓક્ટોબર સુધી ત્રણ દિવસ દરગાહ ખાતે ઉજવવામાં આવશે. તેમ જુઝરભાઈ અમીનની યાદીમાં જણાવાયું છે.

- text

- text