મોરબી સબજેલમાં સ્વસ્થા હી સેવા અભિયાન અંતર્ગત જેલ સ્ટાફે શ્રમદાન કર્યુ 

- text


મોરબી : ભારત સરકારની સૂચનાથી ગાંધી જયંતીના દિવસે મહાત્મા ગાંધીજીને ટ્રીબુઅટ આપવાના આશયથી સ્વસ્થા હી સેવા અભિયાન અંતર્ગત મોરબી સબજેલમાં જેલ સ્ટાફ દ્વારા 1 કલાક શ્રમદાન કર્યુ હતું. આ શ્રમદાન કાર્યમાં સબજેલના સ્ટાફ ક્વાટર, પાર્કિંગ, જેલ કેમ્પસ ખાતે જેલ અધિક્ષક- ડી. એમ. ગોહેલ, જેલર- પી. એમ. ચાવડા તથા તમામ સ્ટાફ દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી તેમજ જેલ બહાર પણ અન્ય સંસ્થાઓ સાથે સાફ સફાઈ કરવામાં આવી હતી.

- text

- text